સિહોર ના દાદાની વાવ વિસ્તાર ની ઘટના...

બુધવાર, 7 ડિસેમ્બર 2016 (10:47 IST)
સિહોર ના દાદાની વાવ વિસ્તાર ની ઘટના...
- રસ્તા પર જઈ રહેલ એક યુવક ને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત..
 
- પોલીસ સ્પોટ પર પહોંચી ..
 
- જેમાં તપાસ દરમ્યાન આયુવક ની ઓળખ  રણજિતસિંહ નાંથૂભાજાડેજા -સૌજન્ય સોસાયટી સિહોર તરીકે થવા પામી છે...
- આ બનાવ ના પગલે લોકો ના ટોળા રસ્તા પર અને બાદ માં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા..
 
- જ્યારે પ્રાથમિક તપાસ મા કોઈ ઇક્કો કાર ચાલકે ટક્કર મારી નાસી ગયા નું જાણવા મળેલ છે...

વેબદુનિયા પર વાંચો