કાશીના સિદ્ધપીઠ હથિયારામ મઠના મહામંડલેશ્વર ભવાની નંદન યતિએ પડકાર આપ્યો છે. ગાજીપુરમાં મઠના બ્રાંચ હરિહરપુર કાલીધામ પહોચેલા મહામંડલેશ્વરે કહ્યુ કે જો હિન્દુસ્તાનમાં મારા જેવા મહાત્માઓની એક ટીમ બનાવવામા આવે અને હિન્દુસ્તાન સરકાર સમય પર વરસાદ કરાવવાની જવાબદારી સોંપે તો અમે આવુ કરી બતાવીશુ. વરસાદ ન કરાવી શક્યા તો અમે દેશ છોડી દઈશુ.