કર્ણાટક પુલ તુટવાથી 30નાં મોત

વાર્તા

શુક્રવાર, 23 જાન્યુઆરી 2009 (11:38 IST)
કર્ણાટકનાં થલવરઘટ્ટામાં તુંગભદ્રા નદી પર હંપી અનેંગોંદી વર્લ્ડ હેરીટેજ સાઈટને જોડનાર પુલ ગુરૂવારે તુટી જવાથી 30 લોકોનાં મોત થયા છે.

આ દુર્ઘટના થઈ ત્યારે તેની ઉપર 40 મજૂરો કામ કરતાં હતા. દુર્ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

જો કે મૃત્યુઆંક વધી શકે છે. તેમજ ઘાયલોમાં કેટલાંકની હાલત ખરાબ હોવાનું જાણવા મળ્યુ છે. સરકારે પુલ તુટવા માટે તપાસનાં આદેશ કર્યા છે.

વેબદુનિયા પર વાંચો