×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલો: 'અમારું હૃદય તૂટી ગયું છે', પહેલગામ આતંકવાદી હુમલા પર બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું
ગુરુવાર, 24 એપ્રિલ 2025 (10:58 IST)
Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલા બાદ દુનિયાભરના નેતાઓએ ભારત સાથે એકતા દર્શાવી છે. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું કે પીડિતોની વેદના જોઈને અમારું હૃદય તૂટી ગયું છે. અમે ભારત સાથે ઉભા છીએ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલા વિશે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, 'અમારું દિલ તૂટી ગયું છે.'
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું છે, "પહલગામમાં થયેલા બર્બર હુમલામાં નવવિવાહિતો, બાળકો અને ખુશી શોધી રહેલા પરિવારોનું જીવન છીનવાઈ ગયું છે."
ઋષિ સુનકે જણાવ્યું કે બ્રિટન પોતાના દુખ અને એકજૂથતામાં આપની સાથે છે. આતંક ક્યારેય નહીં જીતે. અમે ભારતની સાથે છીએ.
મંગળવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના પર્યટકો છે.
બુધવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. તેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવામાં આવી છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Sindhu water treaty : સિંધુ જળ સંધિના અંત સુધીમાં પાકિસ્તાન કેવી રીતે બરબાદ થઈ જશે, શું છે સિંધુ જળ સંધિ
પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ, 48 કલાકમાં પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ, 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ રદ
Pahalgam Terror Attack: આતંકવાદીઓએ ફક્ત પુરૂષોની હત્યા કેમ કરી, પહેલગામને જ કેમ નિશાન બનાવ્યુ ?
પહેલગામ આતંકી હુમલા પર રક્ષા મંત્રી રાજનાથનુ પહેલુ નિવેદન, બોલ્યા - વળતો જવાબ આપીશુ..
Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં માર્યા ગયેલા ગુજરાતીઓ વિશે ગુજરાત સરકાર શું કહ્યું?
જરૂર વાંચો
શું કઠોળ ખાવાથી યુરિક એસિડ વધે છે? જાણો યુરિક એસિડમાં કઈ વસ્તુઓ ટાળવી જોઈએ?
ચલ રે માટલા ટમક ટમક ટુ
Tula Rashi Name Boy gujarati- તુલા રાશિ નામ છોકરા
શું કાન સાફ કરવા માટે ઇયર બડ્સનો ઉપયોગ કરવો જોઈએ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ?
સવારના નાશ્તાની ખૂબ મજા માણવા માટે આલુ બોંડાની આ સરળ રેસીપી અજમાવી જુઓ
નવીનતમ
ગુજરાતી જોક્સ - એમ્બ્યુલન્સ મંગાવ
ગુજરાતી જોક્સ - તું મારો બાળક છે
ગુજરાતી જોક્સ - પત્નીને કાબૂ
બર્થડે ના બીજા જ દિવસે જાણીતા ફિલ્મ મેકરનુ હાર્ટ એટેકથી મોત, માઘુરીથી લઈને મિથુન ને પણ આપી ચુક્યા છે કામ
The Great Indian Kapil Show 3: નવજોત સિંહ સિદ્ધુનુ 6 વર્ષ પછી કમબેક, અર્ચના પૂરન સિંહ થશે શો માંથી બહાર ?
એપમાં જુઓ
x