×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલો: 'અમારું હૃદય તૂટી ગયું છે', પહેલગામ આતંકવાદી હુમલા પર બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું
ગુરુવાર, 24 એપ્રિલ 2025 (10:58 IST)
Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલા બાદ દુનિયાભરના નેતાઓએ ભારત સાથે એકતા દર્શાવી છે. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું કે પીડિતોની વેદના જોઈને અમારું હૃદય તૂટી ગયું છે. અમે ભારત સાથે ઉભા છીએ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલા વિશે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, 'અમારું દિલ તૂટી ગયું છે.'
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું છે, "પહલગામમાં થયેલા બર્બર હુમલામાં નવવિવાહિતો, બાળકો અને ખુશી શોધી રહેલા પરિવારોનું જીવન છીનવાઈ ગયું છે."
ઋષિ સુનકે જણાવ્યું કે બ્રિટન પોતાના દુખ અને એકજૂથતામાં આપની સાથે છે. આતંક ક્યારેય નહીં જીતે. અમે ભારતની સાથે છીએ.
મંગળવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના પર્યટકો છે.
બુધવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. તેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવામાં આવી છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Sindhu water treaty : સિંધુ જળ સંધિના અંત સુધીમાં પાકિસ્તાન કેવી રીતે બરબાદ થઈ જશે, શું છે સિંધુ જળ સંધિ
પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ, 48 કલાકમાં પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ, 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ રદ
Pahalgam Terror Attack: આતંકવાદીઓએ ફક્ત પુરૂષોની હત્યા કેમ કરી, પહેલગામને જ કેમ નિશાન બનાવ્યુ ?
પહેલગામ આતંકી હુમલા પર રક્ષા મંત્રી રાજનાથનુ પહેલુ નિવેદન, બોલ્યા - વળતો જવાબ આપીશુ..
Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં માર્યા ગયેલા ગુજરાતીઓ વિશે ગુજરાત સરકાર શું કહ્યું?
જરૂર વાંચો
દિવસભર સક્રિય અને ઉર્જાવાન રહેવા માટે, મિનિટોમાં બનાવો આ સ્વાદિષ્ટ સાબુદાણા સલાદ, બનાવવાની રીત
Modern Ganesha Names For Baby Boy: તમારા બાળકને ગણેશજીના નામ પરથી સુંદર નામ આપો, બાપ્પા જીવનભર તેમના આશીર્વાદ વરસાવશે!
અસલી અને નકલી મધ કેવી રીતે ઓળખવું?
શું તમારા બાળકનો જન્મ શ્રાવણ મહિનામાં થયો છે? ભગવાન શિવથી પ્રેરિત આ શુભ નામ રાખો
Pregnancy Care tips - ગર્ભાવસ્થા દરમિયાન આ ભૂલ ન કરો, નહીં તો રક્તસ્રાવનું જોખમ વધી શકે છે, પછી તમને જીવનભર પસ્તાવો થશે
નવીનતમ
Jaswinder Bhalla Death - લાખો ચેહરા પર હાસ્ય લાવનારા જાણીતા કોમેડિયનનુ નિઘન, PhD હોલ્ડર હતા અભિનેતા, પંજાબની યૂનિવર્સિટીમાં હતી ફેકલ્ટી
ગુજરાતી જોક્સ - મમ્મી, ગઈ રાત્રે હું બાથરૂમ ગયો ત્યારે શું થયું હતું ખબર છે
અમિતાભ બચ્ચનનો બંગલો પણ વરસાદના કહેરથી બચી શક્યો નહીં, 'પ્રતિક્ષા' પાણીમાં ડૂબી ગઈ, લોકો હાલત જોઈને ચોંકી ગયા
Hawa Mahal ની મુલાકાત સવારે લેવી જોઈએ કે સાંજે? શ્રેષ્ઠ સમય જાણો અને મુલાકાત લેવાની યોજના બનાવો
Param Sundari Trailer: સિદ્ધાર્થ-જાન્હવીની ફિલ્મ 'પરમ સુંદરી'નું ટ્રેલર રિલીઝ... દક્ષિણ અને ઉત્તરના જોડાણની આ મજેદાર પ્રેમકથા કોમેડી, ડ્રામા અને ભાવનાઓથી ભરેલી છે, રિલીઝ તારીખ જાણી લો
એપમાં જુઓ
x