તુલસી સુધા દૂર કરશે શરદી-ખાંસી-એસીડીટી

ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (09:44 IST)
તુલસી સુધા દૂર કરશે  શરદી-ખાંસી-એસીડીટી
તુલસીના પાન અને ગોળ તેમજ લીંબૂ સાથે મિક્સ કરીને સ્વાદિષ્ટ પીણું બનાવવામાં આવે છે જેને તુલસી સુધા કહેવાય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શરદી, ખાંસી, માથાનો દુ:ખાવો અને પેટના ગેસ અને એસીડીટી જેવા રોગને ખતમ કરે છે. પાચન માટે સારુ હોય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર