રોજ એક નાસપતી ખાવું જોઈએ, નાસપતીથી ઘણા રોગો ને દૂર કરી શકાય છે

બુધવાર, 18 જુલાઈ 2018 (11:51 IST)
- વરસાદની મોસમમાં નાશપતિથી  ઘણા રોગો ને દૂર કરી શકાય છે. નાશપતીમાં સફરજન જેવા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે ,એમાં  વિટામિન્સ,એંજાઈમ અને અને પાણીમાં દ્રવ્ય રેસા પુષળ પ્રમાણમાં જોવા મળે છે. 
ALSO READ: આ રીતે કરશો જાંબુનુ સેવન તો કરો દૂર થશે આ 5 હેલ્થ પ્રોબ્લેમ્સ
- નાશપતિ ઝેરીલા પદાર્થ અને રસાયણોના સંપર્કમાં આવવાથી મોટા આંતરડાની કોશિકાઓની રક્ષા કરે છે. આનુ જ્યુસ દિવસમાં બે વાર પીવાથી કફ ઓછો થઈને ગળાની ખરાશ દૂર કરે થાય છે.  
ALSO READ: તાજગી માટે રેડ ટી- ફાયદા છે ચમત્કારિક
-આ ખાવાથી શરીરનો  ગ્લુકોઝ ઊર્જામાં  રૂપાંતરિત થાય છે.જયારે  તમે થાક અનુભવો તો નાશપતી ખાવ તમને તરત જ ઊર્જા મળશે .નાશપતીનો જ્યુસ શરીરના તાપમાન ઓછો કરી તાવમાં  રાહત આપે  છે.
 
-કમરના દુખાવામાં પણ નાસપતી ફાયદાકારી હોય છે. 
 
-નાસપતીમાં વધારે માત્રામાં બોરોન હોય છે. બોરોન હાડકામાં કેલિશ્યમને બનાવી રાખવામાં મદદ કરે છે.
 
- નાસપતીમાં ભરપૂર માત્રામાં આયન રહેલું હોય છે. જે હિમોગ્લોબીનના સ્તરને વધારે છે. જો કોઈ એનીમિયાથી પીડિત હોય તો તેને રોજ એક નાસપતી ખાવું જોઈએ.
 
-નાશપતીનું સેવન પેટમાં ઘણું લાભકારી છે. આમા ભરપૂર માત્રામાં ફાઈબર  હોય છે. જેનાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર