Health tips- જાણો બ્રેસ્ટ કેંસરથી સંકળાયેલી જરૂરી વાતો એનાથી બચવાના 7 ઉપાય

મંગળવાર, 17 નવેમ્બર 2015 (16:25 IST)
જાણો બ્રેસ્ટ કેંસરથી સંકળાયેલી જરૂરી વાતો એનાથી બચવાના 7 ઉપાય 
ભારતમાં બ્રેસ્ટ કેંસરનો રોગ ખૂબ તેજીથી વધી રહયા છે આથી એના પ્રત્યે જાગરૂકતા જરૂરી છે એમાં કોઈ શરમની વાત નથી. જાણો એના કેટલાક ઉપાય 
 















1. એકસરસાઈજ - શારિરિક ગતિવિધિથી શરીરની ચર્બી ઓછી થઈ જાય છે જેના કારણે એસ્ટ્રોજન અને ટોસ્ટોસ્ટેરોન હાર્મોંસ સ્ત્રાવિત થાય છે. ફેટ કોશિકાઓ જ કેંસર સંબંધી ટ્યૂમર કે ગાંઠ વધારવા માટે જવાબદાર છે . આથી એક્સરસાઈજ કરવાથી તમે યોગ્ય રીતે કેંસરથી બચી શકો છો. આ સિવાય ઘરના કામ પણ એક સારો ઉપાય છે. 
2. શરાબના સેવનથી બચવું- કેટલાક અધ્યયનોથી ખબર ચાલ્યા છે કે શરાબના સેવન કરવાથી બ્રેસ્ટ કેંસર થઈ શકે છે . શક્ય હોય તો શરાબના સેવનથી બચો. 
3. સ્તનપાન- - જે મહિલાઓને એમના બાળકોને સ્તનપાન નહી કરાવે એને પણ બ્રેસ્ટ કેંસર થવાના ખ્તરો વધારે રહે છે . એમની તુલનામાં જે મહિલાઓઅ બાળકને સ્તનપાન કરાવે છે એને ખતરો ઓછો રહે છે. 
5. સંતુલિત આહાર લો- સંતુલિત આહાર લો જેમાં ફળ અને શાકભાજી હોય અને વસ યુક્ત આહાર પદાર્થ  અને કાર્બોહાઈડ્રેડ ન ખાવો. એ મહિલાઓ જે વધારે વસા યુક્ત આહાર લે છે એને બ્રેસ્ટ કેંસર થવાની શકયતા વધારે હોય છે.
7. સનલાઈટ્ -અભ્યાસોથી ખબર થઈ છે કે સૂર્યની રોશનીમાં જે વિટામિન ડી હોય છે એ એંટી કેંસર હાર્મોનસને ઉત્તેજિત કરે છે જેના કારણે બ્રેસ્ટ કેંસર્ની શ્કયતા ઓછી થઈ જાય છે. 
 

4. વધારે વજન ન વધારો- બ્રેસ્ટ  કેંસરના બીજા કારણ જાણપણ થવા પણ છે. જેના કારણે મહિલાઓમાં બ્રેસ્ટ કેંસરની શક્યતા વધી જાય છે. આથી વજન વધવાથી પણ બ્રેસ્ટ કેંસર થવાની શકયતા ઓછી થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો