- બાળકોને કાકડી, કાચા ફળ, કાચા-પાકા જામફળ, બટાકા, માંસ, ખાંડ, ખટાશ ન આપો - તેમને નારિયળનુ પાણી દિવસમાં ચાર વખત પીવડાવો - તીખા અને કડવા પદાર્થો ખાવા માટે વારંવાર આપો. - ફુઈના, આદુ, જીરુ અને સંચળની ચટણી ખોરાક સાથે ખવડાવો. - ફળોમાં પાકા જામફળ, પપૈયુ, ચીકુ, આલુ, કેળા વગેરે બાળકોને ખવડાવો - અખરોટ, બદામ, અને પાકુ નારિયળ પણ આ રોગમાં લાભકારી છે. - લસણને પાણીમાં મિક્સ કરી તેનુ મિશ્રણ બનાવી પીવડાવો. - લસણ અને ગોળને સપ્રમાણમાં મિક્સ કરી તેની ગોળી બનાવી લો. બાળકોને 3 ગ્રામ અને યુવાનોને 10 ગ્રામની ગોળી સવારે ખાલી પેટ 3 દિવસ ખવડાવવાથી પેટના કૃમિ નષ્ટ થઈને નીકળી જાય છે.