આ દરમિયાન ફિલ્મ અભિનેતા રઝા મુરાદે શાહરૂખના નિવેદનનુ સમર્થન કરતા કહ્યુ કે આ દેશ કોઈના બાપનો નથી. અમને અહી રહેવા માટે કોઈનું સમર્થન અને રહેમની જરૂર નથી. આ પ્રકારની નિવેદનબાજી પર રોક લાગવી જોઈએ. બીજી બાજુ રાજદ નેતા લાલૂ યાદવે પણ શાહરૂખનુ સમર્થન કરતા ભાજપા અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને રાષ્ટ્રદ્રોહી બતાવ્યા છે.