Aaryan khan Case- આર્યનખાન કેસમાં મોટો ધડાકો

સોમવાર, 15 મે 2023 (18:07 IST)
Aaryan khan Case- બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ના ફંસાવવાના બદલાઆં 25 કરોડની લાંચ માંગવાના આરોપસર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પૂર્ણ અધિકારી સમીર વાનખેડેના વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. એનસીબીની વિજીલેંસ ટીમએ 11 મેને સીબીઆઈને તેમની રિપોર્ટ માંગે હતી જે પછી આવતા દિવસે 12 મેને એફઆઈઆર ફાઈલ કરાઈ છે. 
 
2 ઓક્ટોબર 2021ને કોર્ડિયા ક્રૂઝ પર છાપામારીની વિર્રોદ્ધ 25 ઓક્ટોબર 2021ને વિજીલેંસ તપાસ શરૂ કરી હતી. વિજીલેંસની તપાસમાં મેળવ્યો કે સંદિગ્ધને લિસ્ટમાં શરૂઆતમાં આવી નોટમાં 27 નામ હતા પણ ટીમે તેને ઘટાવીને 10 કરી નાખ્યા છે. ક્રૂઝ પર છાપામારી દરમિયામ ઘણાને વગર દસ્તાવેજ જવા દીધો હતો. અરબાજ નામના માણસના જૂતા અને જીપથી નશીલા પદાર્થ મળ્યા પણ તેને લઈને કોઈ દસ્તાવેજ નથી કરાયા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર