જ્યારે કોઈ સેલિબ્રિટી યુગલની જુદા થવાની વાત આવે છે ,ત્યારે જુદી જુદી વાત સાંભળવા મળે છે એવું જ રિતિક રોશન અને સુજૈન રોશન વિશે છે. અત્યારે ચર્ચા છે કે સુજૈને રિતિક પાસે ભરણપોષણના રૂપે 400 કરોડ રૂપિયા માંગ્યા છે. આ સમાચારને રિતિક અને સંબંધીઓ ખોટી બતાવી રહ્યા છે.