ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે અક્ષય તૃતીયા પરમ પુણ્યતિથિ છે. આ દિવસે બપોરેથી પૂર્વ સ્નાન, જપ, તપ, હવન, સ્વાધ્યાય પિતૃ તર્પણ અને દાનાદિ કરનાર માનસ અક્ષય પુણ્યનો ભાગી હોય છે. આવો જાણીએ આ દિવસે મંગળમયી મૂહૂર્ત 
	તૃતીયા તિથિ શરૂઆત- 7 મે 2019 મંગળવાર રાત્રે 3.17 વાગ્યે
	તૃતીયા તિથિ સમાપ્ત- 8 મે 2019 બુધવાર રાત 2.17 વાગ્યે 
	અક્ષય તૃતીયાના દિવસે સોના ખરીદવાના શુભ મૂહૂર્ત
	સોનું ખરીદવાના શુભ મૂહૂર્ત 
	7 મે 2019 મંગળવાર સવારે 3.17 વાગ્યેથી 5.40 વાગ્યે સુધી