દરેક માણસ ધનની ઈચ્છા રાખે છે તે તેની ઈચ્છા હોય છે કે તે આટલું ધમ કમાવી શકે તેની દરેક જરૂરિયાતને સરળતાથી પૂરો કરી શકે. તેથી અમારા જીવનની સૌથી મહત્વનું છે ધન. રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ છે. સૂર્ય ભગવાન ધન અને વૈભવના દેવતા ગણાય છે. તેથી આજે અમે તમને સૂર્ય ભગવાનની પૂજા ધન ધાન્ય માટે કરાય છે. જો તમારી પાસે પણ પૈસા નહી ટકતું તો રવિવારે આ સરળ ઉપાય કરી તમે આ કરી શકો છો. 
	1. રવિવારના દિવસે એક ગિલાસ પાણી ભરીને તેમાં દૂધ નાખીને માથાની પાસે મૂકી લો. 
	સવારે સ્નાન કર્યા પછી આ પાણીને બબૂલના ઝાડમાં નાખી આવો.
	 
	3. રવિવારના દિવસે કાળા કૂતરા અને ગાયને રોટલી ખવડાવો. 
	 
	4. રવિવારના દિવસે કાળી વસ્તુ જેમ કે અડદ કાળા કપડા કાળા ચણા કાળા તલ દાન કરવાથી શનિની કૃપા રહે છે. શનિદેવ પ્રસન્ન રહે છે.