આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
અન્નકુટ આરતી- ૧૨.૦૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦
રોજભોગ- ૧૨.૦૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦
દર્શન સવારે- ૭.૦૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦