Video - ગુરૂવારના આ ઉપાય અપનાવો અને પછી જુઓ ચમત્કાર

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (12:33 IST)
આપણા ગ્રંથોમાં ગુરૂને વિવાહના દેવ માનવામાં આવે છે. જે લોકોના લગ્ન ન થઈ રહ્યા હોય કે જેનું વૈવાહિક જીવન સુખમય ન હોય, તેમણે ગુરૂને પ્રસન્ન કરવા માટે ઉપાય કરવા જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર