દર મહીને બે વાર ચતુર્થી તિથિ આવે છે પહેલી સંકષ્ટી ચતુર્થી અને બીજી વિનાયકી ચતુર્થી. કૃષ્ણપક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી ચતુર્થી કહે છે. આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરાય છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થઈ જાય છે