લગ્નમાં આવતા અવરોધ દૂર કરવા સોમવારે કરો આ ઉપાય

સોમવાર, 4 જૂન 2018 (17:57 IST)
ભગવાન શિવ પોતાના નામ મુજબ જ ખૂબ  ભોળા છે. જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી તેમને ફક્ત એક લોટો પાણી પણ અર્પિત કરે તો તે પ્રસન્ન થઈ જાય છે.  સોમવારે આ નાના નાના ઉપાય જરૂર અજમાવો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર