બુધવારનો દિવસ - આ દિવસે ભગવાન વિષ્ણુનો દૂધથી બનેલા પકવાનથી ભોગ લગાવો
ગુરૂવારનો દિવસ - આ દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરો અને કેળાના વૃક્ષને જળ ચઢાવો
શુક્રવારનો દિવસ - આ દિવસે કોઈ સુહાગનને શ્રૃંગારનો સામાન દાન કરો.
શનિવારનો દિવસ - ગરીબ-દુખીને તલથી બનેલુ ભોજન કરાવો. શનિ દેવની સ્તુતિ કરો.