ધન સંપત્તિમાં વૃદ્ધિ કરવા કોણ નથી માંગતુ. તમે પણ આ ઈચ્છો છો પણ ઘણી વાર આપણે અજાણતા જ એવી એવી ભૂલો કરીએ છે જેના કારણે આપણને તેનુ નુકશાન ભોગવવું પડે છે. જો તમે ઈચ્છો છો કે નુકશાન ભોગવવું ન પડે તો કોશિશ કરો કે શંખ લિખિત સ્મૃતિમાં પારકાંઓની જે 6 વસ્તુઓ લેવાની ના પાડી છે એને માંગવાથી બચવું.