×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Hindu Dharm - બુધવારે દાન કરો મગ મળશે શુભ ફળ
બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 (09:07 IST)
પ્રથમ પૂજનીય ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જયોતિષ મુજબ બુધવારે બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામાં આવે છે.
કોઈ જરૂરિયાત માણસને કે કોઈ મંદિરમાં લીલા મગના દાન કરો. મગ બુધ ગ્રહથી સંબંધિત કઠૉળ છે. એના દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત
થાય છે.
ગણેશજીને મોદકના ભોગ લગાડો ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે.
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો.પન્ના ધારણ કરવાથી પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષીથી કુંડળીના અધ્યયન કરાવી લેવી જોઈએ.
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો . ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.
ગણેશજીને સિંદૂર ચઢાવો હનુમાનજીને સાથે ગણેશજીના શ્રૃંગાર પણ સિંદૂરથી કરાય છે. આથી ગણેશજીને સિંદૂર ચઢાવાથી બધી પરેશાનીઓ દૂર થાય
છે.
બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ગણેશજીના મંદિરમાં જઈને ગણેશને દૂર્વા અર્પિત કરો. દૂર્વા 11 કે 21 ચઢાવશો તો શુભ ફફળ જલ્દી મળે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આવક વધારવી છે તો મંગળવારે રાત પહેલા હનુમાનજીને ચઢાવો આ 7 વસ્તુઓ..
પદ્મિની એકાદશી વ્રત કથા અને શુભ મુહુર્ત
Padmini Ekadashi 2020 - અધિક માસની એકાદશીએ કરો આ 10 વસ્તુઓનુ દાન, સૂતેલુ નસીબ જાગી જશે
શનિવારે આ વસ્તુઓનુ દાન કરવાથી શનિની કૃપા કાયમ રહે છે
શુક્રવારે કરશો આ ઉપાય તો ક્યારેય નહી રહે પૈસાનો અભાવ
જરૂર વાંચો
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, ગુરુ પૂર્ણિમાના દિવસે આ ખાસ વસ્તુ બનાવો, તે ફક્ત 2 વસ્તુઓથી તૈયાર થશે
Baby Names: બાળકના નામમાં છુપાયેલું હોઈ શકે છે સૌભાગ્ય , જાણો સૌથી શક્તિશાળી નામ
શ્રાવણ ઉપવાસ માટે આ 2 શાકાહારી નાસ્તા અગાઉથી તૈયાર કરો, તમારે બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે
જો તમે ઘરે દાબેલી ચટણી બનાવી રહ્યા છો, તો આ ટિપ્સ ફોલો કરો
યુરિક એસિડ વધતા શરીરના આ ભાગમાં વધી જાય છે સમસ્યાઓ, આ રીતે ઓળખો
નવીનતમ
Sawan Jal Abhishek 2025: શ્રાવણમાં શિવજીને જળ કેમ ચઢાવવામાં આવે છે ? જાણો શિવલિંગ પર જળાભિષેક કરવાની સૌથી સહેલી અને યોગ્ય રીત
ગુરૂ અને જીવન અભિન્ન છે - ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર
Guru Purnima Wishes in Gujarati - ગુરૂ પૂર્ણીમાની શુભેચ્છા
Guru Purnima 2025- ગુરુ-શિષ્ય
Guru Purnima 2025: પિતૃ દોષ દૂર કરવા માટે ગુરૂ પૂર્ણિમાના દિવસે આ સ્થાનો પર પ્રગટાવો દિવો
એપમાં જુઓ
x