જે ઘરમાં તુલસીનો દરરોજ પૂજન થાય છે તે ઘરમાં ધન-સંપદા ,વૈભવ , સુખ-સમૃદ્ધિ સ્થાયી રૂપથી નિવાસ કરે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની તુલસી દલથી પૂજા કરીને વ્રત ,યજ્ઞ ,જાપ ,ધૂપ હવન કરવાથી પુણ્ય ફળ મળે છે. મંગળ , શુક્ર ,રવિ ,અમાવસ્યા ,પૂર્ણિમા ,દ્વ્રાદશી ,રાતે અને સાંજે તુલસી દળને તોડવું ન જોઈએ.
ધર્મ શાસ્ત્રો મુજબ તુલસીના આઠ નામ છે વૃંદા , વૃંદાવનિ ,વિશ્વ પૂજિતા ,વિશ્વ પાવની ,પુષ્પસારા ,નંદની , તુલસી અને કૃષ્ણ જીવની આ આઠ નામોનું સહારો લેવાથી જીવનની સમસ્ત મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. પ્રેમ અને વિશ્વાસ અને વિધિ સાથે તુલસી પૂજન કરવાથી ત્રણે કાળમાં કલ્યાણ હોય છે.