કાળા ચણા એટલે કે દેશી ચણા આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે.
કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કેલ્શિયમ આયરન અને વિટામિનના ગુણોથી ભરપૂર કાળા ચણાને પલાળીને રોજ ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. આમ તો પલાળેલા ચણ ખાવાથી અનેક ફાયદા થાય છે પણ શુ તમે જાણો છો કે તેમા મધ નાખીને ખાવાથી તેના ફાયદા વધી જાય છે. તેનુ સેવન અનેક બીમારીઓને જડથી ખતમ કરી નાખે છે. આવો જાણીએ રોજ પલાળેલા ચણામાં મધ મિક્સ કરીને ખાવાથી તમને શુ શુ ફાયદા થશે.
તેમા હાર્ટ પ્રોબ્લેમનો ખતરો ટળી જાય છે.
2. કિડની પ્રોબ્લેમ - રોજ આનુ સેવન બોડીના ટૉક્સિન્સ દૂર કરે છે. તેનાથી તમને કિડની સાથે જોડાયેલ બધી પ્રોબ્લેમથી છુટકારો મળી જાય છે.
આ ઉપરાંત તેનાથી તમને વૃદ્ધાવસ્થામાં કોઈ પણ પ્રકરની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
6. ડાયાબિટીસ - સવારે તેનુ સેવન બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જે ડાયાબીટિસના દર્દીઓ માટે ખૂબ લાભકારી છે.
ચણાને અન્ય કંઈ રીતે ખાવવાથી થાય છે ફાયદા ?
1. કાળા ચણા, સેંધાલૂણ અને કાળા મરીનો પાવડર નાખીને ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે.