તમિલનાડુ સરકારે સોમવારે રાત્રે મુખ્યમંત્રી જયલલિતના નિધનને ધ્યાનમાં રાખતા ગઈકાલથી સાત દિવસનો શોક જાહેર કર્યો છે. મુખ્ય સચિવ પી. રામ મોહન રાવે એક અધિસૂચનામાં કહ્યુ છે કે આ સમયમાં બધા સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો નમેલો રહેશે. આ દરમિયાન કોઈ સત્તાવાઅર મનોરંજન પણ નહી થાય.