કેવી રીતે લાગી આગ ?
વર્જેન ડી અસુન્શિયન નામના આ સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં અરેંજમેટ્સને લઈને પહેલા પણ અનેકવાર ફરિયાદ આવી હતી. 400ની ક્ષમતાવાળા આ બાળ સંરક્ષણ ગૃહમાં જરૂર કરતા વધુ બાળકો રહી રહ્યા હતા. ગ્વાટેમાલા વેલફેયર એજંસીના હેડ કાર્લોસ મુજબ મંગળવારે સંરક્ષણ ગૃહની બહાર કેટલાક બાળક્કોએ ખરાબ એરેંજમેટ્સને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારબાદ બુધવારે સવારે કેટલાક બાળકોએ ગાદીઓમાં આગ લગાવી દીધી. જેનાથી આ ભયાનક દુર્ઘટના બની.