માલામાલ કરશે સાવરણીના આ ટોટકા - Chamatkari Totke

બુધવાર, 24 ઑક્ટોબર 2018 (10:18 IST)
જ્યોતિષ વાસ્તુ અને પૌરાણિક માન્યતાઓ મુજબ સાવરણી ફક્ત આપણા ઘરની ગંદકી જ દૂર નથી કરતી પણ જીવનમાં આવી રહેલ દરિદ્રતાને પણ ઘરની બહાર કાઢવાનુ કાર્ય કરે છે. સાવરણી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર