સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટઍટેકના કારણે ત્રણ લોકોના નિધન:

ગુરુવાર, 16 નવેમ્બર 2023 (08:08 IST)
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટઍટેકના કારણે ત્રણ લોકોના નિધન:'

યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં હોર્ટ એટેકથી 24 કલાકમાં 3ના મોત થયા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર