ગુરૂ નાનકદેવે તેમના અનુયાયિઓને જીવનના 10 મુખ્ય સિદ્ધાંતો હતાં. જે સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે. ...
શ્રી ગુરુનાનકદેવજીનું આગમન એવા યુગમાં થયું કે જે આ દેશના ઇતિહાસમાં સૌથી અંધારીયો યુગ હતો. તેઓનો જન્મ...

દક્ષિણિ ઓમકાર

રવિવાર, 3 જૂન 2007
આ વાણીની રચના ઓમકાર નામના મહાદેવના મંદિર પાસે થઈ હોવાથી તેનુ નામ ઓમકાર રાખવામાં આવ્યુ.

બાબરવાણી

રવિવાર, 3 જૂન 2007
બાબરના અત્યાચારોના એ પ્રત્યક્ષ સાક્ષી હતા.

બારહ માહ

રવિવાર, 3 જૂન 2007
બારહ માહ વાણીમાં ઇશ્વરથી દૂર થયેલી આત્‍માના વિરહને માર્મિક રીતે આલેખન કર્યું છે.

સિધ્ધ ગોષ્ઠ

રવિવાર, 3 જૂન 2007
સિદ્ધ છિપ બૈઠે પરબતીં કૌણ જગત કઉ પાર ઉતારા.

મલાર દી વાર

રવિવાર, 3 જૂન 2007
ગુરૂ નાનકની તેમની માઝ દી વાર અને મલાર દી વાર વાણીની વિષય વસ્તુ એક સરખી છે.

માઝ દી વાર

રવિવાર, 3 જૂન 2007
આ વાણી મુજબ સંન્યાસ લેવા માટે ઘર-બાર છોડીને ઈશ્વરની શોધમાં નીકળી

આશા દી વાર

રવિવાર, 3 જૂન 2007
સામાન્ય રીતે વારનો પ્રયોગ વીરતાઓની શોર્યગાથા માટે કરવામાં આવે છે પરંતુ ગુરુનાનકે આનો પ્રયોગ આઘ્યાત્મ...

જપુજી સાહેબ

રવિવાર, 3 જૂન 2007
ગુરુનાનકે જપુજી સાહેબમાં લગભગ 674 પદની રચના 16 રાગોમાં કરી છે. તેમની વાણીની સૌથી મહત્વની રચના 'જપુજી...

નાનકવાણી

રવિવાર, 3 જૂન 2007
ગુરૂ ભક્તિ, નામ સ્મરણ, એકેશ્વરવાદ, પરમાત્માની વ્યાપકતા અને વિશ્વ પ્રેમ તેના મુખ્ય ધાર્મિક સિદ્ધાંતો ...