દક્ષિણિ ઓમકાર

કલ્યાણી દેશમુખ

રવિવાર, 3 જૂન 2007 (10:21 IST)
ગુરુજી જ્યારે દક્ષિણ ભારતના પ્રવાસે હતા ત્યારે નર્મદા નદીના તટ પર તેમણે આ વાણીની રચના કરી. આ વાણીની રચના ઓમકાર નામના મહાદેવના મંદિર પાસે થઈ હોવાથી તેનુ નામ ઓમકાર રાખવામાં આવ્યુ.

ગુરુજીએ પંડિતોને એક ઓમનું મહત્વ બતાવતા કહ્યું કે ઈશ્વર એક જ છે. જે વ્યક્તિ નિ:સ્વાર્થે ભાવે સેવા કરે છે તે હલકો બનીને લાકડીની જેમ ભવસાગર તરી જાય છે.

વેબદુનિયા પર વાંચો