1. અખરોટ - સવારે ખાલી પેટ અખરોટની 3-4 ગીરી ખાવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.
2. લીલા ધાણા - છીંક આવે તો તાજા લીલા ધાણા મસળીને સૂંધી લેવાથી છીંકો બંધ થઈ જશે.
5. મસાલેદાર ખોરાક - બંધ નાકથી પરેશાન હોય તો મસાલેદાર ખોરાક ખાવ. તેનાથી બંધ નાક ખુલી જશે.
6. ગોળ - મોઢાના ચાંદાથી પરેશાન હોય તો રોજ જમ્યા પછી ગોળ ચૂસો છાલા ઠીક થઈ જશે.
7. લસ્સી - પેશાબમાં બળતરા હોય તો લસ્સીમાં ચપટી સોડા નાખીને પીવાથી બળતરા દૂર થઈ જાય છે.
8. ખજૂર - શરદીની ઋતુને કારણે કફ થઈ ગયો છે તો ગરમ પાણી સાથે ખજૂરનુ સેવન કરો. તેનાથી આરામ મળે છે.