પપૈયાને ગુણોની ખાણ કહેવામાં આવે છે. પપૈયુ ખૂબ જ લાભકારી ફળ છે. મોટાભાગના લોકો પપૈયાને એક ફળની જેમ જ ખાય છે. પણ આ માટે સ્વાસ્થ માટે પણ ખૂબ લાભ છે. જો તમારા પગની આંગળીઓ, ઘુંટણ અને એડીમાં દુ:ખાવો છે તો લોહીમાં યૂરિક એસિડની માત્રા વધી જાય છે. જ્યારે યૂરિક એસિડ ક્રિસ્ટલના રૂપમાં આપણા હાથ અને પગના સાંધામાં જામી જાય છે તો તેને ગાઉટની બીમારી કહે છે.