×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
મેંગો કુલ્ફી
ગુરુવાર, 6 મે 2021 (19:10 IST)
સામગ્રી
દૂધ 2 કપ
પાકેલી કેરી 2- સમારેલી
કંડેંસડ મિલ્ક -1 કપ
મલાઈ ૧/૨ કપ
કેસર વાટેલી
ઈલાયચી પાઉડર 1 નાની ચમચી
ખાંડ 1/2 કપ
ગાર્નિશ માટે
કેસરના દોરા
પિસ્તા જરૂર પ્રમાણે
- વિધિ-
- સૌથી પહેલા મિક્સીમાં દૂધ, કેરી, કંડેસ્ડ મિલ્ક, ખાંડ અને કેસર નાખો.
- મિશ્રણને પાતળુ થતા સુધી ગ્રાઈડ કરો.
- હવે તેમાં મલાઈ, ઈલાયચે અને કેસર મિક્સ કરી ફરીથી ગ્રાઈંડ કરો.
- તેને સેટ થવા માટે ફ્રીજરમાં 4-5 કલાક રાખો.
- તૈયાર કુલ્ફીને ફ્રીજરથી કાઢી પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાતી ખિચડીની ક્લાસિક રેસીપી
ગુજરાતી રેસીપી- ગુલકંદ કુલ્ફી
રોસ્ટેડ મખાણા
Kanda poha recipe- ઘરે પર બનાવો સ્વાદિષ્ટ કાંદા પોહા બનાવવાની સરળ વિધિ
સમર સીજનમાં પીવો કાકડી-ફુદીના સ્મૂદી જાણે કેવી રીતે બનાવીએ
જરૂર વાંચો
હાર પછી નિશબ્દ થયા કપ્તાન હાર્દિક પંડ્યા, બોલ્યા - મારી પાસે હાલ બોલવા માટે કશું નથી
VIDEO: આ કેચ હતો કે જાદુ, વાનખેડેમાં બાઉન્ડ્રી લાઈન પર જોવા મળ્યો ઐય્યરનો મેજિક, રોહિત શર્મા પણ રહી ગયા દંગ
દિલ્હી એરપોર્ટ અકસ્માત: બે વિમાનો અથડાયા, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
પહાડી રાજ્યો માટે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી; મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાહત
લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે
ધર્મ
Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ
Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી
Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ
મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો
સ્વામિનારાયણ ભગવાનની આરતી
એપમાં જુઓ
x