વિશ્વવિદ્યાલય શિક્ષકોનુ સંગઠન ઓલ ઈંડિયા ફેડરેશન ઑફ યૂનિવર્સિટી એંડ કોલેજ ટીચર્સ પોતાની માંગોના સમર્થનમાં મંગળવારે દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરશે. આ સંગઠને જેલ ભરો આંદોલન ચલાવવાનુ પણ એલાન કર્યુ છે. સંગઠનનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર તેમની માંગો પર સુનાવણી કરી રહી નથી.