આરોગ્ય- મૌસમમાં ફેરફાર, ખરાબ વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળુ ખરાબ થવુ, શરદી, ખાંસીની સમસ્યા થઈ જાય છે. ઘણી વાર તો આખો દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાત્રે પથારી પર જતા જ ખાંસી વધી જાય છે. તેનાથી ઉંઘ તો ખરાબ થાય છે સાથે જ પાંસળીઓ દુ:ખાવો થવો પણ શરૂ થઈ જાય છે. તમે પણ આ રાત્રે થનાર ખાંસીથી પરેશાન છે તો આ વાતનું ધ્યાન રાખો.