રેલવેએ કયા ફેરફારો કર્યા?
રેલ્વે ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જે મુસાફરોએ જાણવું જોઈએ. હકીકતમાં, 1 મેથી, સ્લીપર અને એસી કોચ માટે વેઇટિંગ લિસ્ટ ટિકિટ આપવામાં આવશે નહીં. વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો ફક્ત જનરલ કોચમાં જ મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, ૧૨૦ દિવસનો રિઝર્વેશન સમયગાળો ઘટાડીને ૬૦ દિવસ કરવામાં આવ્યો છે.