હુ પણ વિવાહિત છુ

N.D
ડોક્ટર સાહેબ મારુ દિલ અને મગજ બિલકુલ જવાબ આપી ચૂક્યુ છે. જરાક આહટ થતાં જ ઉછળી પડે છે.
દરવાજાની ઘંટી વાગત જ દિલ જોર-જોરથી ધડકવા માંડે છે. રાત્રે ઉંધ આવતી નથી, મારી બીમારી શુ છે. મને તો કશું જ સમજાતુ નથી. એક રોગીએ ડોક્ટરને આશ્ચર્ય સહિત પૂછ્યુ.

તમારી અને મારી બીમારીમાં કોઈ અંતર નથી. તારી જેમ હું પણ વિવાહિત છુ - ડોક્ટરે સમજાવતા કહ્યુ.

વેબદુનિયા પર વાંચો