દિવાળી પહેલા જાણી લો કે તમારા ઘરના મંદિરમાં આ 11 વસ્તુ છે કે નહી ?

બુધવાર, 2 ઑક્ટોબર 2019 (14:14 IST)
દિવાળી પર દરેક કોઈ વિધિ વિધાનથી પૂજા કરવા માંગે છે પણ જો તમે વિધિ પૂર્વક પૂજા ન કરી શકો તો એ વાતનુ ધ્યાન રાખ કે ઘરના મંદિરમાં આ 11 પ્રકારની વસ્તુઓ હોય.. તેમાથી પૂજાના સમસ્ત દોષ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનુ આગમન થાય છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર