જમ્મુ-કાશ્મીર - પુલવામાં આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, ત્રણ નાગરિક ઘાયલ ચાલુ છે શોધ અભિયાન

મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (17:48 IST)
કાશ્મીર વિભાગના પુલવામામાં મંગળવારે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલો મુખ્ય ચોકમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જો કે, ગ્રેનેડ રસ્તા પર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ત્રણ સ્થાનિક નાગરિકો ઘાયલ થયા હતા. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. બીજી બાજુ, હુમલા બાદ ભાગી ગયેલા આતંકવાદીઓની શોધમાં, વિસ્તારની ઘેરાબંદી  કરીને ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર