ઘણી વાર અલમારીમાં રાખેલ કપડાથી દુર્ગંધ આવવા લાગે છે અને સાથે સફેદ ડાઘ પણ બની જાય છે. એનું એક કારણ ભેજ પણ થઈ શકે છે. ઘણી વાત અમે કપડાને એવી જગ્યા પર મૂકી નાખીએ છે જ્યાં ભેજ બની રહે છે. જેનાથી કપડા ખરાબ થઈ જાય છે. આ પરેશાની વધારે પણું વરસાદના મૌસમમાં જોવા મળે છે. આજે અમે તમને કેટલાક એવા જ ઉપાય જણાવીશ , જેનાથી તમે કપડાની દુર્ગંધ દૂર કરી શકો છો.