ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આતંકવાદીઓ સામે ભારતીય સેનાની કાર્યવાહી બાદ, પાકિસ્તાને ભારતમાં 15 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ...
જંગલમાં એક ઝાડ પર એક ચકલીનો માળો હતો. તે ઝાડ ખૂબ જ ગાઢ હતું. એક દિવસ અચાનક ભારે વરસાદ અને તોફાન શરૂ થયું. વરસાદ ખૂબ જ ભારે હતો. જેના કારણે જંગલના પ્રાણીઓ...
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ૮ મેના રોજ પાકિસ્તાનના રાવલપિંડીમાં એક વિસ્ફોટ થયો, જેના કારણે અંધાધૂંધી મચી ગઈ. મીડિયા રિપોર્ટ્સ...
Potato benefits for skin - જો તમે પણ ચહેરા પર ખીલ, ફોલ્લીઓ જેવી બાબતોથી પરેશાન છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે ઘરે રહીને અને બટાકાનો ઉપયોગ...
જ્યારે ભારતે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી ત્યારે પાકિસ્તાન ગભરાઈ ગયું. ગભરાટમાં આવીને, પાકિસ્તાને ઘણા ભારતીય ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો,...
ભારત દ્વારા બગલીહાર અને સલાલમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ચિનાબ નદીમાં અચાનક પાણીનું સ્તર વધી જતાં પાકિસ્તાને પૂરની ચેતવણી જારી કરી છે..
પહલગામ આતંકવાદી...
Indian Air Force S-400 Sudarshan Chakra air defence missile systems- પાકિસ્તાને ભારતમાં 15 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આ બધા...
Sudarshan Chakra S-400: ભારતીય વાયુસેનાએ એયર ડિફેંસ સિસ્ટમ એસ 400 નુ નામ સુદર્શન ચક્ર રાખ્યુ છે. કારણ કે આ ખૂબ જ તાકતવર હથિયાર છે જે દુશ્મનને બચવાની તક...
પાકિસ્તાને ગઈકાલે રાત્રે 15 ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો. આ પછી, સેનાએ...
Drone Attack in Rawalpindi Cricket Stadium પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જોરદાર જવાબ આપવા માટે, ભારત દ્વારા 'ઓપરેશન સિંદૂર' ચલાવવામાં આવી રહ્યું છે.
ઑપરેશન સિંદૂર' અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર ખાતે નવ સ્થળોએ આવેલાં 'આતંકી કૅમ્પ' નષ્ટ કરવાની માહિતી આપી હતી.
પાકિસ્તાને આ હુમલા અને...
Operation Sindoor: ઓપરેશન સિંદૂર હજુ બાકી છે. ભારતે આમ તો પહેલગામ આતંકી હુમલાનો બદલો લઈ લીધો છે, પણ હજુ ઓપરેશન સિંદૂરને ખતમ કરવાનુ એલાન કર્યુ નથી. તેનાથી...
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ તેના નાગરિકોને લાહોર છોડવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનમાં યુએસ એમ્બેસીએ તેના નાગરિકોને...
Operation Sindoor : ઓપરેશન સિંદૂર પછી, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને અણધારી પરિસ્થિતિની આશંકાને કારણે, પોલીસકર્મીઓની...
ઓપરેશન સિંદૂર પછી પણ પાકિસ્તાન સતત કાયરતાપૂર્ણ કૃત્યો કરી રહ્યું છે. તે જમ્મુ-કાશ્મીરની સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યો છે. આ ગોળીબારમાં ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા...
ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સામે હવાઈ હુમલા કર્યા અને ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ...
બુધવારે, કડક સુરક્ષા વચ્ચે, કટરા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર મા વૈષ્ણો દેવીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ સમય દરમિયાન, ભક્તો માતા ભગવતીની...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર'ની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. પાકિસ્તાન...
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ કેદારનાથ હેલી સેવા બંધ કરી દેવામાં આવી છે....
મેષ - આજનો દિવસ સારો રહેશે. તમારું સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. બાળકો સાથે ફરવાનું આયોજન થશે. વિવાહિત જીવનમાં પહેલેથી ચાલી રહેલ અણબનાવ તમારી પહેલથી...