પિંપલ્સ, કદાચ જ કોઈ આ પરેશાનીથી બચી જતુ હશે. ડેડ સેલ્સ, ધૂળ-માટી અને પોલ્યૂશન, ડેંડ્રફ અને અનેક કારણોથી ચેહરા પર પિંપલ્સ આવી જય છે. પણ પિંપલ્સની પરેશાની ત્યારે વધી જાય છે જ્યારે તમે તેને જાણા-અજાણતા ફોડી નાખો નાખો છો. જો તમે પણ આવુ જ કંઈક કરો છો તો તામરી આદત તમારા ચેહરા માટે મુસીબત ઉભી કરી શકે છે.