- ઋચા સિંહે લખ્યુ, "ગુજરાતના ગધેડાએ બે જવાનોની બેંડ બજાવી દીધી. હવે રાહુલ અને અખિલેશ બોલશે ઢેંચૂ-ઢેંચૂ
- ચૂંટણી પરિણામો પહેલા અખિલેશ યાદવે બીબીસી સાથે વાતચીતમાં બસપા સાથે ગઠબંધનના સંકેત આપ્યા હતા
- ગઠબંધનને લઈને પણ મજાક ઉડાવાય રહી છે. સાગર ગુજરાતીએ ફેસબુક પર લખ્યુ. ભાજપાએ એટલી સીટ પર નથી છોડી રહ્યુ કે વિરોધી પરસ્પર મળીને જ સરકાર બનાવી લે. આ તો અસહિષ્નુતા છે. ઘોર સહિષ્ણુતા.. બુરા ન માનો હોલી હૈ..
- સુધીર ભારદ્વાજે ટ્વીટ કર્યુ.. "પરિણામ જોઈને એવુ લાગી રહ્યુ છે કે અખિલેશ યાદવ અને માયાવતીએ પણ બીજેપીની વોટ આપ્યો છે."
- વિકાસ સિંહ ડાંગરે ફેસબુક પર લખ્યુ, "વરુણ ગાંધીથી વધુ કામ તો ભાજપા માટે રાહુલ ગાંધી કરી રહ્યા છે.
- અમિત પાંડેએ ફેસબુક પર લખ્યુ, "યૂપીના પરિણામોનો એકમાત્ર દુખદ પહેલુ એ છે કે "હવે કોઈ અખિલેશ વિકાસની રાજનીતિ નહી"
- રાજેશ લાલવાનીએ લખ્યુ, "જો અખિલેશ અને રાહુલ છોકરા છે તો મુલાયમનું નિવેદન યોગ્ય હતુ. છોકરાઓથી ભૂલ થઈ જાય છે. ગઠબંધનની ભૂલ હતી તો યૂપીને આ પરિણામ પસંદ છે.
- યોગેશ શર્મા શ્રોત્રિયે ફેસબુક પર લખ્યુ, 'વાહ ભાઈ અખિલેશ તારુ તો ગજબ કામ બોલ્યુ"
-ગરીબ માણસે ટ્વીટ કર્યુ, "રાહુલ ગાંધીને મળી સૌથી મોટી સફળતા...અખિલેશ યાદવને ડુબાડવામાં સફળ"
- દેવેશ ત્રિપાઠીએ લખ્યુ, "જે રીતે હાથીને યૂપીના 2014ના લોકસભા ચૂંટણીમાં ઈંડા(શૂન્ય) મળ્યા હતા કદાચ તેના કરતા લોકો કંઈક વધુ જ અપેક્ષા લગાવી બેસ્યા."
- નવેદ ચૌધરીએ ફેસબુક પર લખ્યુ, "મુસ્લિમ બહુમતવાળા વિસ્તારમાંથી ભાજપાનુ નીકળવુ મુસ્લિમોમાં જાતિવાદ અને ફિરકાવાદ કેટલો છે તેનુ જીવંત ઉદાહરણ છે.