રાશિફળ

મીન
આ સમય મીન લગ્નના જાતકો માટે ખૂબ સુખ અને સમૃદ્ધિ આપશે. સમાજમાં તમારા માન -સન્માન અને પ્રતિષ્ઠા વધશે. તમારા દ્વારા કરેલ કામની વખાણ થશે . ખૂબ સમયથી તમારી ઉન્નતિમાં જે મુશ્કેલીઓ આવી રહી હતી એ બધી આ સમયે દૂર થશે. શારીરિક સુખમાં વૃદ્ધિ થશે. આ સમયે તમે યાત્રાઓના પણ લાભ લેશો. તમે મનોરમ સ્થળોને જોશો અને એમનો આનંદ ઉઠાવી શકશો. કુળ મિલાવીને આનંદમયી માહ રહેશે પણ કરિયર કે ધન ક્ષેત્રમાં સફળતા થોડી મોડેથી મળશે. થોડા ધૈર્ય રાખવાની જરૂર છે કારણકે મોડેથી પણ સફળતા જરૂર મળશે