સતત અને ઈમાનદારીથી મહેનત કર્યા પછી પણ જો તમે આગળ ન વધી રહ્યા હોય.. પૈસાની ઉણપ સતત બની રહેતી હોય અને આને કારણે જ ઘરમાં કંકાસ થાય છે. તો વિશ્વાસ કરો કે કમી તમારી કોશિશોમાં નથી પણ ઘરમાં વાસ્તુ દોષ આનુ કારણ છે. વાસ્તુ શાસ્ત્રી મુજબ ઘર બનાવતી વખતે દેવતાનુ સ્થાઅન અને મંદિર વગેરેની ખોટી દિશસ હોવાથી અથવા તો રોજ પૂજા પાઠ ન હોવાને કારણે વાસ્તુ દોષ આવે છે. જાણો કંઈ વાસ્તુ ટિપ્સ તમારા ઘરમાં રોનક પાછી લાવી શકે છે.
-ચાઈનીઝ છોડ ઘર પર મુકવાથી ઘરમાં સુખ-શાંતિ અને ઘનમાં લાભ મળે છે.
- પૂજાવાળો શંખ પોતાના ઘરમાં જરૂર મુકો. શંખ ઘરે હોવાથી ધન વધે છે. જો દક્ષિણામુખી શંખ હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઘરમાં ધન લાભ જ આપે છે.