- અઠવાડિયાના કોઈ એક દિવસ ઘરની સાફ સફાઈ કર્યા પછી એક બાલ્ટી પાણીમાં થોડી ખાંડ અને દૂધ નાખીને કુશથી તેનો છંટકાવ આખા ઘરમાં કરો. છેવટે બાકી બચેલા પાણીને દરવાજાની બંને બાજુ થોડુ થોડુ નાખી દો. તેનાથી વાસ્તુ શુદ્ધિ થાય છે. તેના બદલે ગંગાજળ કે ગૌમૂત્રનો છંટકાવ કરી શકો છો.