Vastu Tips Home: ઘરમાં કાંચનુ તૂટવુ અશુભ માનવામાં આવે છે, તે જીવનમાં નકારાત્મક ઉર્જા, દુર્ભાગ્ય અને અવરોધોનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાચ તૂટવાનો શું અર્થ થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તૂટેલા કાચ ઘરમાં નકારાત્મક ઉર્જા આકર્ષે છે. આનાથી માનસિક તણાવ, અશાંતિ અને કૌટુંબિક વિખવાદ વધી શકે છે.
તૂટેલો કાચ અરાજકતા અને અસંતુલન દર્શાવે છે. તે મનને પણ અસર કરે છે, જેનાથી ચિંતા, ગુસ્સો અને ચીડિયાપણું વધે છે.