ઘરમાં જૂતા-ચપ્પલ ક્યા મુકવા ક્યા નહી ? - Vastu Tips

બુધવાર, 12 ડિસેમ્બર 2018 (14:33 IST)
આજે અમે આપને બતાવી રહ્યા છે કે ઘરમાં પોઝિટિવ અને શુભ ઉર્જા કાયમ રહે એ માટે આપણા પગરખાં એટલે કે જૂતા ચપ્પલ ક્યા મુકવા જોઈએ ક્યા નહી. હંમેશા ઘરમાં જૂતા ચપ્પલને યોગ્ય દિશામાં મુકવા જોઈએ. કારણ કે તેમાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરી જાય છે.  તેને કંઈ દિશામાં અને કેવી રીતે મુકવામાં આવે. આવો જાણીએ.. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર