Vastu Tips -જાણો ઘરમાં કંઈ તસ્વીર લગાવવી અને કંઈ ન લગાવવી

સોમવાર, 10 જૂન 2019 (20:12 IST)
ઘરમાં લગાવેલ ચિત્રની આપણા પર માનસિક રૂપે અસર થાય છે. કારણ કે જે તસ્વીરો ઘરમાં લગાવેલી હોય છે તેના પર આપણી રોજ નજર પડે છે અને તે તસ્વીર મુજબ જ આપણી મસ્તિષ્ક પર અસર પડે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર