જે રીતે જો બાળકની જન્મપત્રિકામાં પંચમ ભાવ તેની શિક્ષા/જ્ઞાન અને તેના સવાલ યાદ કરવાની ક્ષમતાનુ નિર્ધારણ કરે છે પંચમ ભાવનો સ્વામી ગૃહ પંચમેશ, નિર્બળ, દુષ્ટ ગ્રહોથી પીડિત કે પંચમેશ પંચમ ભાવથી અષ્ટમ અર્થાત લગ્નથી દ્વાદશ ભાવમાં, કે અસ્ત કે નીચ રાશિમાં હોય તો બાળકને એક્ઝામના દિવસોમાં પરેશાની અને શિક્ષણ મેળવવામાં અવરોધ આવે છે. આવામાં તે ઈચ્છવા છતા પણ અભ્યાસ તરફ ધ્યાન નથી લગાવી શકતો. એક્ઝામમાં તે પોતે યાદ કરેલા સવાલ પણ ભૂલી જાય છે.