* શક્ય હોય ત્યાં સુધી જમીનથી ઉંડાઈએ કોઈ જ રૂમ ન બનાવવો. પરંતુ ધ્યાન, યોગ અને સાધના કરવા માટે ભોયરૂ બનાવી શકાય છે અને તેને ઉત્તર અને પુર્વમાં જ બનાવવું.
* ઝરૂખો કે બાલ્કની ઘરની ઉત્તર અને પુર્વ દિશામાં રાખવા શ્રેષ્ઠ છે. તેના દ્વારા અવકાશમાંથી પ્રાપ્ત થતાં પોઝીટીવ કિરણો મેળવી શકાય છે.
* ઘરના ઉત્તર-પૂર્વમાં ઓસરી બનાવવી. પશ્ચિમ દિશામાં બનાવેલી ઓશરી મધ્યમ પરિણામ આપે છે.