14 જાન્યુઆરી શુક્રવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાનનુ અનેકગણુ ફળ મળે છે. આવો જાણીએ મકર સંક્રાતિપર કંઈ વસ્તુઓનુ દાન કરવુ શુભ માનવમાં આવે છે.
6 . ઘી - આ દિવસે ઘી નુ દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે.
7 . રેવડી - મકર સંક્રાતિના દિવસે રેવડીનુ પણ દાન કરવુ શુભ માનવામાં આવે છે.
10 ચારો - આ દિવસે ગાયને લીલુ ઘાસ ખવડાવવુ શુભ માનવામાં આવે છે.
11. આ દિવસે ગરીબોને નવા વસ્ત્ર દાન કરવા જોઈએ તેનાથી જીવનમાં બરકત આવે છે.